Achira News Logo
Achira News

કોંગ્રેસ નેતાઓએ રાજકોટ ખાતે વિદ્યાર્થીઓને સહાયનું વિતરણ કર્યું

Akila News
કોંગ્રેસ નેતાઓએ રાજકોટ ખાતે વિદ્યાર્થીઓને સહાયનું વિતરણ કર્યું
Full News
Share:

રાજકોટ : શહેર વોર્ડ નં. ૧૫ના ખોડીયારપરા વિસ્‍તારમાં જય સોમનાથ સ્‍કુલ ટ્રાન્‍સપોર્ટેશન સર્વિસ સાથે જોડાયેલા ૨૦૦ વિદ્યાર્થીઓને રાજકોટ શહેર કોંગ્રેસ મહામંત્રી નરેશભાઇ જે. પરમારની આગેવાનીમાં વશરામભાઇ સાગઠીયા (પૂર્વ વિરોધપક્ષ નેતા મહાપાલીકા), અર્જુનભાઇ ચૌહાણ (વોર્ડ નં. ૧૬ ના કોંગ્રેસ કોર્પોરેટર), રામદેવસિંહ વાઘેલા (શહેર કોંગ્રેસ અગ્રણી), અરવિંદભાઇ મુછડીયા (મહામંત્રી પ્રદેશ કોંગ્રેસ અનુસૂચિત જાતિ ડીપાર્ટમેન્‍ટ), રમેશભાઇ ડૈયા જોનભાઇ (ચેરમેન શહેર કોંગ્રેસ અનુ.જાતિ ડીપાર્ટમેન્‍ટ), રમેશભાઇ કે. વઘેરા (શહેર કોંગ્રેસ અનુ.જાતિ ડીપાર્ટમેન્‍ટ), મનસુખભાઇ ગોહેલ (કોળી સમાજ આગેવાન)ની ઉપસ્‍થિતિમાં દફતર વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્‍યો હતો. આ તકે ઉપસ્‍થિત આગેવાનોએ વિદ્યાર્થીઓને શિક્ષણલક્ષી માર્ગદર્શન આપી પ્રોત્‍સાહિત કર્યા હતા.

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Akila News

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

કોંગ્રેસ નેતાઓએ રાજકોટ ખાતે વિદ્યાર્થીઓને સહાયનું વિતરણ કર્યું | Achira News