ભારતમાં વૈદિકકાળથી તલ અને તલના તેલને ઔષધિ માનવામાં આવે છે. ચરકસંહિતામાં તલના તેલને શ્રેષ્ઠ ગણાવ્યું છે. શિયાળાની ઋતુમાં આહાર તેમજ માલિશ માટે તલના હેલ્થ તેલનો મહત્તમ ઉપયોગ કરવાથી શરીર તંદુરસ્ત રહે છે. આ કોઈ સામાન્ય તેલ નથી. નિયમિત એનો ઉપયોગ કરવાથી કાયાકલ્પ થઈ જાય છે તેમજ અનેક રોગોને દૂર કરી શકાય છે.
તલના તેલના ઔષધીય ગુણધર્મોઃ શિયાળુ સુખાકારીમાં વધારો
Sambhav Metro•

Full News
Share:
Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Sambhav Metro
Want to join the conversation?
Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.