Achira News Logo
Achira News

નખત્રાનાના જૂના કૂવા-છિદ્રોના કારણે અકસ્માતો, રહેવાસીઓએ કાર્યવાહીની માંગ કરી

Kutch Mitra
નખત્રાનાના જૂના કૂવા-છિદ્રોના કારણે અકસ્માતો, રહેવાસીઓએ કાર્યવાહીની માંગ કરી
Full News
Share:

નખત્રાણા,તા.તા.5 :અનેકવિધ સમસ્યાઓથી ઘેરાયેલાનખત્રાણામાં હવે જૂના કૂવા-ખાળકૂવા અચાનક ધસી પડી તેમાં ભૂવા પડતાં અચાનક સર્જાતા અકસ્માતોચિંતાજનક બન્યા હતા. આ ઘટનાઓ જીવલેણ બને તે પૂર્વે તંત્ર દ્વારા ગામ વિસ્તારમાં અગાઉનાબનેલા કૂવા -ખાળકૂવાની તપાસ કરી તેને દાટી નાખવાની કાર્યવાહી કરવાની માંગ ઊઠી હતી.તાજેતરમાં નખત્રાણાના વથાણચોક વિસ્તારમાં આવેલ ખેતરપાળ દાદાના મંદિર નજીકની રાજવી હોસ્પિટલપાસેના રસ્તામાં ફળિયાવાસીઓ દ્વારા બનાવવામાં આવેલ જૂના ખાળકૂવા ઉપરથી બાઇક પસાર થતાંમોટી વિરાણીના દીપેન જેન્તીભાઇ સોની ખાળકૂવા ઉપરની જર્જરિત થઇ ગયેલી છત અચાનક ધરાશાયીથતાં (ભૂવો પડતાં) બાઇક સહિત

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Kutch Mitra

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

નખત્રાનાના જૂના કૂવા-છિદ્રોના કારણે અકસ્માતો, રહેવાસીઓએ કાર્યવાહીની માંગ કરી | Achira News