Achira News Logo
Achira News

બજેટ 2026: પગારદાર અને મધ્યમ વર્ગને અસર કરતી મુખ્ય જાહેરાતો

Akila News
બજેટ 2026: પગારદાર અને મધ્યમ વર્ગને અસર કરતી મુખ્ય જાહેરાતો
Full News
Share:

નવી દિલ્‍હી,તા.૦૨: બજેટ ૨૦૨૬માં પગારદાર અને મધ્‍યમ વર્ગ માટે અનેક રાહત પગલાં જાહેર કરવામાં આવ્‍યા છે. જોકે, આગામી નાણાકીય વર્ષો માટે આવકવેરા સ્‍લેબ અને સ્‍ટાન્‍ડર્ડ કપાતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્‍યો નથી. હવે, સૌથી મોટો પ્રશ્ન એ છે કે બજેટમાં એવી કઈ જાહેરાતો કરવામાં આવી છે જે સામાન્‍ય લોકો, અથવા કરદાતાઓ અને મધ્‍યમ વર્ગના ખિસ્‍સા પર અસર કરી શકે છે. ચાલો તમને જણાવીએ કે તે ૧૪ જાહેરાતો શું છે... ૧. નવો આવકવેરા કાયદો બજેટ ભાષણ મુજબ, નવો આવકવેરા કાયદો ૧ એપ્રિલ, ૨૦૨૬ થી અમલમાં આવશે. સરળ આવકવેરા નિયમો અને ફોર્મ ટૂંક સમયમાં સૂચિત કરવામાં આવશે. સામાન્‍ય નાગરિકો માટે તેનું પાલન કરવાનું સરળ બનાવવા માટે ફોર્મ્‍સને ફરીથી વ્‍યાખ્‍યાયિત કરવામાં આવ્‍યા છે. ૨. શૂન્‍ય કપાત પ્રમાણપત્ર

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Akila News

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

બજેટ 2026: પગારદાર અને મધ્યમ વર્ગને અસર કરતી મુખ્ય જાહેરાતો | Achira News