Achira News Logo
Achira News

ભારતની પર્યાવરણીય ચિંતાઓઃ ગાંધીધામની વૃક્ષ કાપવાની મૂંઝવણ

Kutch Mitra
ભારતની પર્યાવરણીય ચિંતાઓઃ ગાંધીધામની વૃક્ષ કાપવાની મૂંઝવણ
Full News
Share:

ગાંધીધામ,તા.તા.ગ્લોબલવોર્મિંગની સમસ્યાથી ભારત સહિત દુનિયાભરના દેશો ચિંતિત છે. સમાંતર આ દેશો ચર્ચા પણકરે છે પરંતુ સમસ્યાનું સમાધાન જલ્દીથી આવે તેવી સંભાવના ઓછી દેખાઈ રહી છે ધીરે ધીરેપરિવર્તન લાવવાના પ્રયાસો થાય છે ખાસ કરીને ભારત સરકાર દ્વારા પર્યાવરણના જતન માટેવૃક્ષારોપણ ઉપર ભાર મૂકવામાં આવ્યું છે ગુજરાત સરકાર તો વન મહોત્સવ પણ ઉજવે છે સરકારીમશીનરી અને રાજકીય કાર્યકર્તાઓ દ્વારા ગ્રામીણ વિસ્તારમાં વૃક્ષારોપણ કરવામાં આવે છે.તે વચ્ચે ગાંધીધામ આદિપુર જોડિયા શહેરોમાં માર્ગોના કામમાં અનેક વૃક્ષો નું નિકંદનકાઢવામાં આવ્યું છે. વૃક્ષોના ભોગે સુંદરતાના કામો કરવામાં આવી રહ્યા છે. શહેરના ગુરુકુળ વિસ્તાર,શિવાજી પાર્ક બગીચા માર્ગ,શિવાજી પાર્ક બગીચામાં,આદિપુરમાં રામબાગ રોડ સહિતના જે માર્ગો નું નવીનીકરણ કરવામાં આવી રહ્યુંછે તે તમામ જગ્યાએ વૃક્ષો નડતરરૂપ છે તેમ કહીને કપાઈ રહ્યા છે એ અંદાજ મુજબ અત્યારસુધીમાં લગભગ

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Kutch Mitra

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

ભારતની પર્યાવરણીય ચિંતાઓઃ ગાંધીધામની વૃક્ષ કાપવાની મૂંઝવણ | Achira News