Achira News Logo
Achira News

ભારતીય પ્રોફેસર પર 200 એમએ વિદ્યાર્થીઓના ગ્રેડિંગમાં બેદરકારીનો આરોપ

Divya Bhaskar
ભારતીય પ્રોફેસર પર 200 એમએ વિદ્યાર્થીઓના ગ્રેડિંગમાં બેદરકારીનો આરોપ
Full News
Share:

‎હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં ‎‎ઓક્ટોબર-નવેમ્બરમાં લેવાયેલી ‎‎MA સેમેસ્ટર-3ની પરીક્ષામાં ‎‎મહેસાણાની સતલાસણાની એક ‎‎કોલેજના પ્રોફેસરે 200‎વિદ્યાર્થીઓની ઉત્તરવહીઓ ‎‎વાંચવાની તસ્દી લીધા વગર જ,‎માત્ર પોતાની ગણતરીની સરળતા‎માટે ''''રેવડી''''ની જેમ એકસરખા આગામી સમયમાં કાર્યવાહી‎અંગે નિર્ણય લેવાશે.ત્યારે દિવ્ય‎ભાસ્કર દ્વારા અહેવાલ પ્રકાશિત‎કરવામાં આવતા વહેલી સવારે‎ઉચ્ચ શિક્ષણ વિભાગ દ્વારા ‎‎યુનિવર્સિટી પાસે તાત્કાલિક સમગ્ર ‎‎રિપોર્ટ માંગ્યો હતો. રજીસ્ટ્રાર ડૉ. ‎‎રોહિત દેસાઈ દ્વારા યુનિવર્સિટી‎દ્વારા કરેલી પ્રથમ મિટિંગની ‎‎કાર્યવાહીનો રિપોર્ટ અને હાલમાં ‎‎તપાસ ચાલુ હોવાનો અહેવાલનો ‎‎રિપોર્ટ સોફ્ટ કોપીમાં મેઈલ‎મારફતે મોકલી આપ્યો છે. ‎‎યુનિવર્સિટી સાથે હવે સરકાર‎દ્વારા પણ પ્રોફેસર સામે કાર્યવાહી ‎‎અંગે નિર્ણય લેવાય શકે છે તેવું‎યુનિવર્સિટીના સૂત્રોએ જણાવ્યું‎હતું.યુનિવર્સિટીના શૈક્ષણિક‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎તજજ્ઞોએ જણાવ્યું હતું કે આવી‎ગંભીર બેદરકારી બદલ સરકાર‎દ્વારા સરકારી પ્રોફેસર હોય તેમની‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎બેદરકારી બદલ કડક સજાના‎ભાગરૂપે તેમનો ઇજાપો‎અટકાવવાની કાર્યવાહી થઇ શકે.‎ પુનઃમૂલ્યાંકન માટે બીજા પ્રોફેસરને અપાયું‎તપાસ કમિટીના સભ્યો સાથે વાતચીત કરતા જાણવા મળ્યું હતું કે MA‎સેમ 3 ના છાત્રોની ઉત્તરવહીઓનું પુનઃમૂલ્યાંકન કરવા માટે બીજા‎‎પ્રોફેસરને આપવામાં આવ્યું‎‎છે. બંને પ્રોફેસરોના‎‎મૂલ્યાંકનમાં નિયમ મુજબ‎માનવીય અભિગમ અલગ હોય 15% વેરિએશન આવી શકે છે. પરંતુ‎જો 15% થી વધુ ગુણોનો ફેરફાર આવશે તો સ્પષ્ટપણે પ્રોફેસરના‎મૂલ્યાંકનમાં બેદરકારી છે તે સ્પષ્ટ થશે.જેના આધારે કાર્યવાહી અંગે‎નિર્ણય લેવાશે.‎

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Divya Bhaskar

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

ભારતીય પ્રોફેસર પર 200 એમએ વિદ્યાર્થીઓના ગ્રેડિંગમાં બેદરકારીનો આરોપ | Achira News