Achira News Logo
Achira News

રાજકોટ સત્તાવાળાઓએ આરોગ્યની ચિંતાઓને લઈને ખાદ્ય સંસ્થાઓ પર કડક કાર્યવાહી કરી

Akila News
રાજકોટ સત્તાવાળાઓએ આરોગ્યની ચિંતાઓને લઈને ખાદ્ય સંસ્થાઓ પર કડક કાર્યવાહી કરી
Full News
Share:

લોકોના સ્‍વાસ્‍થ્‍ય સાથે ચેડા કરતા ઇન્‍દીરા સર્કલના અંજલી ચાઇનીઝ એન્‍ડ પંજાબી, રામાપીર ચોકના પ્રેમવાટીકા રેસ્‍ટોરન્‍ટ તથા વાવડીની મધુવન ડેરી ફાર્મ વિરૂધ્‍ધ એજયુડિકેશન કાર્યવાહી થશેઃ શ્રીખંડ, હઁળદર, જીરૂ, પનીર, ચીઝ સહિત વધુ ૧૧ નમુના લેતી ફુડ શાખાા રાજકોટઃ મનપાની ફુડ શાખા દ્વારા નગરજનોનું સ્‍વાસ્‍થ્‍ય જાળવી રાખવા ચેકીંગ તથા નમુના લેવાની કામગીરી કરવામાં આવી રહી છે.

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Akila News

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

રાજકોટ સત્તાવાળાઓએ આરોગ્યની ચિંતાઓને લઈને ખાદ્ય સંસ્થાઓ પર કડક કાર્યવાહી કરી | Achira News