Achira News Logo
Achira News

રાષ્ટ્રપતિના અભિભાષણ પર ચર્ચા પૂર્ણ કરવા સંસદને સંબોધિત કરશે પીએમ મોદી

Akila News
રાષ્ટ્રપતિના અભિભાષણ પર ચર્ચા પૂર્ણ કરવા સંસદને સંબોધિત કરશે પીએમ મોદી
Full News
Share:

બજેટ સત્ર દરમિયાન રાષ્ટ્રપતિના અભિભાષણ પરના આભાર પ્રસ્તાવની ચર્ચાનો આજે અંત આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સાંજે ૫:૦૦ કલાકે સંસદને સંબોધિત કરશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, વડાપ્રધાન સરકારની સિદ્ધિઓ રજૂ કરવાની સાથે વિપક્ષ દ્વારા ઉઠાવવામાં આવેલા પ્રશ્નોના તર્કબદ્ધ ઉત્તરો આપશે. આ ભાષણ પર આખા દેશની નજર ટકેલી છે.

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Akila News

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

રાષ્ટ્રપતિના અભિભાષણ પર ચર્ચા પૂર્ણ કરવા સંસદને સંબોધિત કરશે પીએમ મોદી | Achira News