Achira News Logo
Achira News

સી. એચ. ધ્યય અને સી. એચ. કૃષ્ણના લગ્ન 10 જૂનના રોજ જુનાગઢમાં યોજાવાના છે

Akila News
સી. એચ. ધ્યય અને સી. એચ. કૃષ્ણના લગ્ન 10 જૂનના રોજ જુનાગઢમાં યોજાવાના છે
Full News
Share:

રાજકોટ : અ.સૌ. માનસીબેન તથા નિતિનભાઇ વલ્લભભાઇ બગથરિયાના સુપુત્ર ચિ. ધ્‍યયના શુભલગ્ન જુનાગઢ નિવાસી અ.સૌ. જીજ્ઞાશાબેન તથા રમેશભાઇ જગજીવનભાઇ પાડલીયાની સુપુત્રી ચિ. ક્રિષ્‍ના સાથે તા. ૧૦ ના મંગળવારના શુભદિને જુનાગઢ મુકામે નિરધારેલ છે. આ પ્રસંગે તા.૯ ના સોમવારે સવારે ૯ વાગે સાંજીના ગીત, રાત્રે ૯:૩૦ થી દાંડીયારાસ, ભોજન સમારંભ રાખેલ છે.

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Akila News

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

સી. એચ. ધ્યય અને સી. એચ. કૃષ્ણના લગ્ન 10 જૂનના રોજ જુનાગઢમાં યોજાવાના છે | Achira News