Achira News Logo
Achira News

સિંધુ જળ સંધિને લઈને ભારત-પાકિસ્તાન વચ્ચે વિવાદ હેગમાં ચરમસીમાએ પહોંચ્યો

Akila News
સિંધુ જળ સંધિને લઈને ભારત-પાકિસ્તાન વચ્ચે વિવાદ હેગમાં ચરમસીમાએ પહોંચ્યો
Full News
Share:

હેગ:ભારત અને પાકિસ્તાન વચ્ચે સિંધુ જળ સંધિ (Indus Waters Treaty)ને લઈને વિવાદ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. પાકિસ્તાન આ મામલે નેધરલેન્ડ્સના હેગ સ્થિત મધ્યસ્થી અદાલત (Court of Arbitration)માં પહોંચ્યું હતું,પરંતુ ભારતે આ કોર્ટના અસ્તિત્વને જ કાયદાકીય રીતે માન્યતા આપવાનો ઈન્કાર કરી દીધો છે. જ્યારે કોર્ટના ન્યાયાધીશે ભારત પાસે જમ્મુ-કાશ્મીરના પ્રોજેક્ટ્સના ડેટા માંગ્યા,ત્યારે ભારતે કડક શબ્દોમાં વલણ સ્પષ્ટ કર્યું કે તે આ કોર્ટના કોઈ પણ આદેશને માનવા બંધાયેલું નથી. શું છે વિવાદનું મુખ્ય કારણ? પાકિસ્તાને જમ્મુ-કાશ્મીરમાં ભારતનાકિશનગંગાઅનેરાતલેહાઇડ્રોપાવર પ્રોજેક્ટ્સ સામે વાંધો ઉઠાવ્યો છે. આ મામલે2-3ફેબ્રુઆરીએ હેગમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. ભારતે આ સુનાવણીનો બહિષ્કાર કરતા જણાવ્યું કે,સિંધુ જળ સંધિ હેઠળ કોઈ પણ વિવાદ ઉકેલવા માટે'તટસ્થ નિષ્ણાત' (Neutral Expert)ની નિમણૂક થવી જોઈએ,નહીં કે આવી કોઈ મધ્યસ્થી અદાલતની. ભારત આ કોર્ટના આદેશોને'ગેરકાયદેસર અને રદબાતલ'માને છે. આતંકવાદનો વળતો જવાબ:

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Akila News

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

સિંધુ જળ સંધિને લઈને ભારત-પાકિસ્તાન વચ્ચે વિવાદ હેગમાં ચરમસીમાએ પહોંચ્યો | Achira News